યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડમાં પુસ્તક ખરીદી કરવા માટે આવતા સર્વે વાચકમિત્રોને જણાવવાનું ક�

Mar 28 2024
0

યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડમાં પુસ્તક ખરીદી કરવા માટે આવતા સર્વે વાચકમિત્રોને જણાવવાનું કે આ વર્ષ દરમિયાન વિશ્વ પુસ્તક સપ્તાહની ઉજવણી કરવામાં આવેલ નથી, જેથી નિયમિત રીતે જે પુસ્તક વળતર 25 % આપવામાં આવે છે તે સર્વે વાચકમિત્રોને પ્રાપ્ત થશે.


leave a comment
Granth Nirman Board is an ideal destination for Students, Teachers, Scholars and Academicians & more!!!

create account



Log In Your Account